Importance of Nav Smaran – જૈન શાસનમાં નવ સ્મરણોનું મહત્વઃ
1 શ્રી નવકાર મહામંત્રઃ 2. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રઃ 3. શ્રી સંતિકરમ્ સ્તોત્રઃ 4. શ્રી તિજયપહુત્ત સ્તોત્રઃ 5. શ્રી નમિઉણ સ્તોત્રઃ 6. અજિતશાંતિ સ્તોત્રઃ 7. ભક્તામર સ્તોત્રઃ 8. કલ્યાણ મંદિર સ્તોત્રઃ 9. બૃહદ શાંતિ સ્તોત્રઃ આ તમામ નવ સ્તોત્રો જૈન શાસનના સર્વોત્તમ બહુમુલ્ય અને ચમત્કારિક સ્તોત્રો છે. જે પુણ્ય રુપી શરીરનું ઉત્પન્ન કરનારા છે. આત્માની ઉન્નતી […]