Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
(1) સદગુરુ ચરણ શરણ વિણુ, રઝળ્યો કાળ અનંત ; એ શ્રી ચરણને હું ભજું, દૂર કરી સવિ તંત ।। (2) સ્વારથીયા સંસારમાં, કોઇ ન રાખણહાર ; શરણ એક શ્રીચરણ છે, એ છે તારણહાર ।। (3) દુઃખ મૂલ અજ્ઞાન છે, સુખ મૂલ એક જ્ઞાન ; સદ્ ગુરુ સેવાથી મળે, જ્ઞાન ટળે અજ્ઞાન ।। (4) સદ્ ગુરુ […]